કોરોના વાઇરસના કારણે હાલ 4,358,218 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 293,235 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે...
Category: ODIS
મોતના સોદાગર ગણાતો કોરોના વાઇરસના કારણે હાલ 20,84,595 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 1,34,677 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સત...
ભારતીય અમ્પાયર જનાની નારાયણન અને વૃંદા રાથીને મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કમિટી (ICC)ની ડેવલપમેન્ટ અમ્પાયર્સની આંતરરાષ્ટ્રીય પેનલમાં સામેલ કરવામા...
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ મહેન્દ્રસિંહ ધોનીના કરિયર અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ધોની ભારે મૌન સાથે ટીમથી દૂર થઈ ગયો છે. લાગે છ...
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે થોડા દિવસો પહેલા ભારત સામે ત્રણ મેચની વનડે ચેરિટી સીરિઝનો પ્રસ્તાવ કર્યો છે. તેણે કહ્યું હતું કે, “આ સ...
ભારતીય ઓપનર પૃથ્વી શોએ તેના પર લગાવવામાં આવેલા 8 મહિનાના પ્રતિબંધ વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, રમતથી દૂર રહેવું મારા માટે ટોર્ચરથી ઓછું નહોતું...
ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, વર્તમાન ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા જ રોલ મોડલ છે.સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન ત...
કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વની સ્થિતિ ખરાબ છે. જુલાઈ સુધી તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રદ્દ અથવા મુલતવી રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં દુબઇમાં ય...
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઈસીસી ક્રિકેટ કમિટીની બેઠકમાં વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈ...
