LATEST

15 એપ્રિલથી IPL રમાય તે સંભવ નથી, મહામારીના કારણે લોકડાઉન અને વિઝા પ્રતિબંધ આગળ વધારાઈ શકે

કોરોના વાઈરસના કારણે 29 માર્ચે શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.ટૂર્નામેન્ટના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, કોરોનાના કારણે 15 એપ્રિલથી IPL રમાઈ તે સંભવ નથી.

દેશમાં લોકડાઉન વધશે તેવું લાગી રહ્યું છે. રાજીવે … Read the rest “15 એપ્રિલથી IPL રમાય તે સંભવ નથી, મહામારીના કારણે લોકડાઉન અને વિઝા પ્રતિબંધ આગળ વધારાઈ શકે”

Exit mobile version