તેંડુલકરે તાજેતરમાં જ ખેડૂતોના આંદોલનમાં પોપ સ્ટાર રિહાન્નાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી…
દેશભરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલનને 72 દિવસ થયા છે. 6 ફેબ્રુઆરી સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો હાઈવે પર જામ કરવા જઇ રહ્યા છે. દરમિયાન, વિશ્વના દેશોમાં ભારતની છબીને દૂષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે આ અંગે દેશ એક થઈ ગયો છે. ક્રિકેટના દિગ્ગજ નેતા સચિન તેંડુલકરે પણ ટ્વીટ કર્યું હવે સચિન તેંડુલકરે લખ્યું છે કે ભારતની સાર્વભૌમત્વ સાથે કોઈ ચેડા કરી શકાતા નથી. દેશની બહારના દળો પ્રેક્ષકો હોઈ શકે, પણ ભાગીદાર બિલકુલ નહીં. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આગળ લખ્યું છે કે ભારતીય નાગરિકો ભારત વિશે જાણે છે. ત્યારે આ બાબતે હવે કેરળમાં યુથ કોંગ્રેસે સચિનના પુતળા પર ઇન્ક ફેકહ્યો હતો.
કેરળમાં ભારતીય યુથ કોંગ્રેસે ભૂતપૂર્વ ક્રિકેટર રાજ્યસભાના પૂર્વ સાંસદ સચિન તેંડુલકરના પુતળા ઉપર કાળા તેલ ફેંકી દીધું હતું. આનું કારણ છે કે સચિન તેંડુલકરે તાજેતરમાં જ ખેડૂતોના આંદોલનમાં પોપ સ્ટાર રિહાન્નાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let’s remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
Kerala: Members of Indian Youth Congress pour black oil on a cut-out of Sachin Tendulkar in Kochi, over his tweet on international personalities tweeting on #FarmLaws. pic.twitter.com/Vy2DYuDk15
— ANI (@ANI) February 5, 2021

