ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ફરીથી ટી-20 ટીમનો કેપ...
Tag: India vs New Zealand
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ODI ટીમમાં ભરતનું સ્થાન: કેએ...
ન્યુઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન આવતા મહિને ભારતના પ્રવાસ પર પોતાની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ડિસેમ્બરના અંતમાં...
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લી...
પસંદગીકારોના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણમાચારી શ્રીકાંતનું માનવું છે કે ઋષભ પંત તકો વેડફી રહ્યો છે અને તેની રમતને પુનર્જીવિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ક...
T20 વર્લ્ડ કપ 2022માં સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ BCCI હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બીસીસીઆઈએ તાજેતરમાં ચેતન શર્માની અધ્ય...
શિખર ધવનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સોમવારે ક્રાઈસ્ટચર્ચ પહોંચી ગઈ છે. જે બાદ બુધવારે અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે રમાશે....
ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ ભારતના ઓપનર શુભમન ગિલના ચાહકોમાં જોડાયા છે. શાસ્ત્રીનું માનવું છે કે આ યુવા બેટ્સમેનમાં કંઈક ‘ખાસ’...
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી બીજી વનડે સતત વરસાદને કારણે રદ્દ કરવી પડી હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસની આ ત્રીજી મેચ છે જે વરસાદથી પ્રભાવિ...
ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં હાર બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર એક નવી ટીમ જોવા મળી. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર સપોર્ટ સ્ટાફને પ...
