ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ આવતા સપ્તાહથી શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની ટી-20 અને વન-ડે શ્રેણી તેની પ્રથમ સોંપણીનો ભાગ ...
Tag: India vs Sri Lanka
ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવા જઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ...
વાનિન્દુ હસરંગાએ ભારત સામેની આગામી ત્રણ મેચની શ્રેણી પહેલા શ્રીલંકાના T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું. 26, 27 અને 29 જુલાઈના રોજ ...
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વર્ષ 2017માં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે રોહિત શર્મા જે ભૂલી જાય છે તેની તમે કલ્પના પણ નહ...
એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકા સામે જીત મેળવી હતી. ભારતે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરી દીધું અને ટૂંક સમયમાં જ 51 રન બનાવીને મેચ જીતી લીધી...
ભારતીય ટીમ રવિવારે એશિયા કપ 2023ની ચેમ્પિયન બની હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. મોહમ્મદ સિરાજ (7 ઓવરમાં 21 રનમાં 6 વિકેટ)...
ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ગુરુવારે ઈશાંત શર્મા વિશે એક રમુજી વાતનો ખુલાસો કર્યો છે. 2008માં શ્રીલંકા સામે અણનમ 201 રન દરમિયાન સેહ...
ભારતે રવિવારે રાત્રે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં 317 રનના વિશાળ માર્જિનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં મુલાકાતીઓનો સફાયો કર્યો હતો. ભારતની આ જીતનો...
ભારતીય ક્રિકેટ ટીમે શ્રેણીની ત્રીજી ODIમાં શ્રીલંકાને મોટા માર્જિનથી હરાવ્યું. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત દેખાડી અને આ સાથે...
શ્રીલંકા વિરૂદ્ધ 3 મેચની વનડે શ્રેણીની શરૂઆત સદીથી કરનાર વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં પણ શાનદાર સદી ફટકારી હતી. કોહલીએ ODI કારકિર્દીની 46મી અડધી સ...
