ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં તેણે કેટલાક ચોંકાવનારા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. બાંગરે શાર્દુલ ઠાકુરની જગ્યાએ અર્શદીપ સિંહને વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કર્યો છે.
વર્લ્ડ કપ 2023 માટે સંજય બાંગરની 15 સભ્યોની ટીમ:
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત સિરાજ, મોહમ્મદ સિરાજ, બી. મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ