મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. IPL 2022 ની 23મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ સામે રોહિત શર્માએ તેનો 25મો રન બનાવ્ય...
Author: Ankur Patel
IPL 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આવામાં રોહિત શર્માની નજર ટી20 ક્રિકેટમાં વિરાટના રેકોર્ડ પર છે. જો મુંબઈ ...
આજે સાંજે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ થવાની છે. મેચની શરૂઆત પહેલા જ જસપ્રીત બુમરાહે નિવેદન આપ્યું છે. જસપ્રીત બુમરાહે પોતા...
ઈન્ડિયન પ્રીમિયર લીગની 23મી મેચમાં મુંબઈની ટીમ જ્યારે રમશે ત્યારે તેની સામે જીતનો એકમાત્ર વિકલ્પ રહેશે કારણ કે ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. 2015...
નવા કેપ્ટન મયંક અગ્રવાલના નેતૃત્વમાં પંજાબની ટીમ અત્યાર સુધી ચાર મેચ રમી છે જેમાંથી બે મેચમાં તેણે જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો ...
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી રાશિદ લતીફે ટીમના કેપ્ટન બાબર આઝમ પર મોટી પ્રતિક્રિયા આપી છે. લતીફે બાબર આઝમની સરખામણી અત્યાર સુધીના કેટલાક મહાન ખેલાડીઓ...
દિલ્હી કેપિટલ્સ IPL 2022 માં તેમની આગામી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે. આ મેચ પહેલા દિલ્હીને મોટો ઝટકો ...
આખરે ચાર મેચ બાદ નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમે પ્રથમ વિજયનો સ્વાદ ચાખ્યો. બેંગ્લોર સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKના...
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલીની તેની ઘટતી જતી પાવર ગેમ માટે ટીકા કરી છે અને કહ્યુ...
રવીન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલી રહેલી 2022 આવૃત્તિમાં આખરે તેમની પ્રથમ જીત નોંધાવી, ગઈકાલે રાત્...
